Saturday 16 May 2020

જિનાજ્ઞા યુવા ટ્રસ્ટ આયોજિત મોજમાં રહેવું વિષય ઉપર મોટીવેશનલ સેમિનાર 🏮પ્રેરણા એવમ્ માર્ગદર્શન 🏮 પ.પૂ.સા. મૈત્રીરત્નાશ્રીજી મ.સા.આદિ ઠાણા 17 May, 2020 રાત્રે 8 થી 9 મોજમાં રહેવું વિષય પર પ્રતિભા ઝળકાવશે.... વક્તા Motivational Speaker Ruzan Khambatta લાઈવ નિહાળવા નીચેની લીંક ઉપર ક્લિક કરશો. https://ift.tt/2X1NaF3 #motivationalspeaker #Motivation #Inspire #facebooklive #MotivationalSeminar


No comments:

Post a Comment